ગરીબીમાં બહુ જીવી લીધું હવે આ રાશિઓનું જીવન થશે રાજા જેવુ, લાખોના માલીક બનશે….

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એવી કેટલીક ભાગ્યશાળી રાશિઓના લોકો વિશે વાત કરી રહ્યા છીએ. આવનારી આ રાશી ઉપર માતા લક્ષ્મીની કૃપા રહેશે. અને તેમના જીવનમાં સુખ શાંતિ રહેશે. અનેક પ્રકારના લાભ થશે. આ રાશિ ધરાવતા જાતકોની કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. આ રાશિ ધરાવતા જાતકોને સર્વ સિદ્ધિ યોગ અને રવિ યોગ, ધન યોગ નું નિર્માણ … Read more

30 વર્ષ બાદ શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશી પાવરફુલ રાજયોગ બનાવશે જેથી આ પાંચ રાશિઓની કિસ્મત બદલાઈ જશે

શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ વર્ષ 2023 ના આ મહિનાની  શરૂઆતમાં જ પોતાની રાશિ કુંભમાં ગોચર કરવાનો છે. શનિદેવના ગોચર થી પંચ મહાપુરુષ રાજયોગ બનશે. આ રાજ્યોગને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ અને ખૂબ જ શક્તિશાળી રાજયોગ માનવામાં આવે છે. 30 વર્ષ બાદ શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં પરિવર્તન કરવાથી દરેક રાશિના લોકોના … Read more

માં મોગલની કૃપાથી ૨૦૨૩ ના અંત સુધી આ રાશીઓ બનશે અમીર…

માં મોગલની કૃપાથી ૨૦૨૩ ના અંત સુધી આ રાશીઓ બનશે અમીર…. વર્ષ 2023 હવે થોડા દિવસમાં શરૂ થવા જઈ રહ્યું છે. અને આ નવું વર્ષ પાંચ રાશિઓ માટે અપાર ભેટ સોગાદ લઈને આવી રહ્યું છે.નવા વર્ષમાં આ પાંચ રાશિના જાતકોને ખૂબ સારા પૈસા મળશે અને મોટી સફળતા હાથ લાગશે.આર્થિક સ્થિતિમાં જોરદાર મજબૂતાઈ આવશે.આ ઉપરાંત પ્રેમ … Read more

જાણો આવતા 24 કલાકમાં કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ…..

જાણો આવતા 24 કલાકમાં કેવી રહેશે તમારી આર્થિક સ્થિતિ….. મેષ રાશિ આ રાશિ વાળાનું આર્થિક બાબત માટે આજનો દિવસ ઘણો સારું સાબિત થવાનું છે. તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે. તમને મહેનતનું પૂરું ફળ પ્રાપ્ત થશે. અટકેલા કામ પુરા થશે. આજે તમને પૈસા કમાવા માટેની ઘણી તકો પ્રાપ્ત થશે. તમે એકથી વધુ માધ્યમોથી ધન ભેગું કરી … Read more

અમરનાથ ગુફાના અમૂલ્ય કબૂતરની જોડી,ફોટાને સ્પર્શ કરી મહાદેવના દર્શન કરી, શેર કરો, 24 કલાકમાં જ તમામ દુઃખોનો થશે અંત….

અમરનાથ ગુફાના અમૂલ્ય કબૂતરની જોડી,ફોટાને સ્પર્શ કરી મહાદેવના દર્શન કરી, શેર કરો, 24 કલાકમાં જ તમામ દુઃખોનો થશે અંત…. દુનિયામાં ઘણા મંદિરો આવેલા છે જ્યાં લોકો ને અવારનવાર કોઈને કોઈ ચમત્કાર જોવા મળતો જ હોય છે. આજે હું તમને “અમરનાથ ગુફાના બંને કબૂતરોના રહસ્યો” વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. જો તમે નસીબદાર છો, … Read more

ન્યાયના દેવતા 4 ઓક્ટોમ્બર સુધી રહેશે વક્રી આ 3 રાશીઓને કરાવશે રાજાની જેમ રાજ કરશે માલામાલ…

ન્યાયના દેવતા 4 ઓક્ટોમ્બર સુધી રહેશે વક્રી આ 3 રાશીઓને કરાવશે રાજાની જેમ રાજ કરશે માલામાલ… શનિ, ન્યાયના દેવતા, જો તે મુશ્કેલી આપે તો જીવનનો નાશ કરે છે, જ્યારે તે આશીર્વાદ આપે છે, તો તે આપણને ફ્લોરથી સિંહાસન પર લઈ જાય છે. શનિની કૃપા વ્યક્તિને રાજાનું જીવન આપે છે. જો કુંડળીમાં શનિ શુભ હોય તો … Read more

આ રાશિ પર મંગળ થશે મહેરબાન, નોકરી ધંધામાં થશે લાભ….

આ રાશિ પર મંગળ થશે મહેરબાન, નોકરી ધંધામાં થશે લાભ…. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. આ માટે તે ચોક્કસ સમયગાળો લે છે. જેને ગ્રહ ગોચર કહેવામાં આવે છે. ગ્રહ ગોચરની અસર તમામ રાશિ પર પ્રભાવ પડે છે. ઉલ્લેખનીય છે કે, 1 જુલાઇના રોજ મંગળ ગ્રહે સિંહ રાશિમાં ગોચર કર્યું છે, … Read more

શ્રાવણમાં કેમ શિવલિંગ પર ચડાવાય છે કાચુ દૂધ? અહીં વાંચો પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ

શ્રાવણમાં કેમ શિવલિંગ પર ચડાવાય છે કાચુ દૂધ? અહીં વાંચો પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ… શ્રાવણ મહિનો અને સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. તેથી જ શ્રાવણમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો કાચા દૂધથી દુગ્ધાભિષેક કરે છે.શિવલિંગ પર પાણી સિવાય દૂધ, ઘી, મધ, દહીં વગેરે શા માટે ચઢાવવામાં આવે … Read more

સિદ્ધિ વિનાયકને ટચ કરો અને આશીર્વાદ લો.અહી બધા ભક્તોની માનતા પૂરી કરે છે ગણપતિ દાદા.દૂર દૂરથી લોકો આવે છે માનતા લઈને…

સિદ્ધિ વિનાયકને ટચ કરો અને આશીર્વાદ લો.અહી બધા ભક્તોની માનતા પૂરી કરે છે ગણપતિ દાદા.દૂર દૂરથી લોકો આવે છે માનતા લઈને… આપણા દેશની અંદર ગણપતિ દાદાના અનેક મંદિરો આવેલા છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ છે. રસપ્રદ વાત એ છે કે આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે. આ ઉપરાંત … Read more

આ રાશિઓ ગણાય છે માતા લક્ષ્મીની પ્રિય, વગર આવક પણ જીવન આનંદથી પસાર થાય છે….

આ રાશિઓ ગણાય છે માતા લક્ષ્મીની પ્રિય, વગર આવક પણ જીવન આનંદથી પસાર થાય છે…. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવી છે. તે દરેક રાશિઓ પર કોઈ ન કોઈ ગ્રહ અને દેવતાના આશીર્વાદ રહે છે. પણ કેટલીક રાશિઓ એવી હોય છે જેના પર માતા લક્ષ્મીને કૃપા હમેશા બની રહે છે. આ રાશિઓ માતાની ફેવરેટ ગણાય છે. … Read more