નવા વર્ષમાં આ 5 રાશિઓની આવક બમણી થશે.

દિવાળી પર બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર કરશે. જ્યારે તુલા રાશિમાં એવા સમયે સૂર્ય, શુક્ર અને કેતુ ગ્રહ બિરાજમાન થશે. એવામાં તુલા રાશિમાં 4 મહત્વના ગ્રહોની હાજરી અદભૂત સંયોગ બનાવી રહી છે, જે અમુક રાશિના જાતકો માટે શુભ રહેશે. આ રીતે દિવાળી બાદ બુધનો ગોચર આ રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા વરસાવશે. આ જાતકોને … Read more

નવેમ્બર મહિનામાં ફરી બુધ અને શુક્રની થશે યુતિ.આ 4 રાશિઓ થશે માલામાલ

જ્યોતિષ ની દુનિયામાં ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ રીતે એવું માનવામાં આવે છે કારણ કે તમામ નવગ્રહો અથવા નવ ગ્રહો આપણા જીવનને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. કેટલાક એવા મુખ્ય ગ્રહો છે જેને જ્યોતિષની દુનિયામાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વાત તો સ્પષ્ટ છે કે આ ગ્રહોના ગોચર અથવા … Read more

દિવાળી પછી આ રાશિઓની કિસ્મત ચમકી જશે બનશે કરોડોના માલિક

મિથુન રાશિ 13 નવેમ્બરથી બુધના ગોચર થવાથી દિવાળી બાદ આ રાશિના લોકોને કમાવા માટેના નવા માર્ગ ખુલશે અને જૂની તમામ સમસ્યાઓ દૂર થશે આવકમાં વધારો થશે અને લક્ષ્મીજીની કૃપા તેમના પર બની રહેશે જેથી તેઓ દિવાળી બાદ તેમની સંપત્તિમાં પણ વધારો કરી શકે છે કર્ક રાશિ દિવાળી પછી આ પરિવર્તનથી આ રાશિના લોકોને આર્થિક પરિસ્થિતિ … Read more

110 વર્ષ બાદ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ રાશિના લોકો પૈસામાં રમશે

મેષ રાશિ હનુમાન દાદાની કૃપાથી તેમના પર આવતા દુઃખ દર્દ દૂર થશે. અને તેમનું અને તેમના પરિવાર માં ખુશીનો માહોલ થશે. તેમના જીવનમાં આવતી તમામ દુઃખ અને તકલીફો થી છુટકારો મળશે અને ઘરની આર્થીક સ્થિતિ સુધરશે. કામકાજ પર વિષેશરૂપ થી ધ્યાન આપવું પડશે. વિદેશમાં ફરવા જવાનો યોગ છે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. આજનો દિવસ મેષ … Read more

આવતા 4 મહિના સુધી આ 5 રાશિઓ, ૧૪૦ દિવસ સુધીમાં રંક માંથી રાજા બની જશે..

વૃષભ રાશિ હાલના સમયે તમે માનસિક થાકનો અનુભવ કરશો. મહેનતની સરખામણીમાં તમને ઓછું ફળ મળશે. સંતાન અંગે ચિંતા રહેશે. હાલના સમયે તમારા કોર્ટ કચેરીના મામલાઓ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. શારીરિક ચપળતા જળવાઈ રહેશે. લેવડ-દેવડની બાબતમાં વિવાદ શક્ય છે. ચાલુ કામમાં લાભ શક્ય છે. છુપાયેલા દુશ્મનો તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે અધીરા થશે. બિનજરૂરી ભ્રમમાં … Read more

નવરાત્રિ પહેલા આ 4 રાશિઓ બનશે લાખોપતિ

આજે મિત્રો તમને કેટલીક રાશિઓની વાત કરવાના છીએ જેઓને આ દરમિયાન ખૂબ સારો લાભ થવાનો છે આ રાશિના લોકોને નવરાત્રી પહેલા આર્થિક રીતે ખૂબ ફાયદો થવાનો છે .અને તેમના પરિવારમાં નવરાત્રી પહેલા આવશે ખુશીઓ રચાયેલા આ મહા સંયોગથી તેમને ધન લાભ થશે . ધંધામાં ખૂબ સારી પ્રગતિ કરી શકશે આ સમય દરમિયાન તેમનો વેપાર ખૂબ … Read more

નવરાત્રિ સુધી આ 5 રાશિઓનું નસીબ ઘોડા કરતાં પણ વધુ ફાસ્ટ દોડશે

આજે અમે તમને 12 રાશીઓ માંથી કેટલીક કિસ્મત વાળી રાશિઓના લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમને આ સમયગાળા દરમિયાન સારા એવા લાભ થઈ શકે છે. તેઓ પોતાના કામકાજમાં મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે. 12 રાશિઓ માંથી 5 રાશિઓ એવી છે જેમનું કિસ્મત ઘોડા કરતા પણ ફાસ્ટ દોડશે. તમારા મનમાં પ્રસન્નતા રહી … Read more

વર્ષ ૨૦૨૩ ના અંત સુધી આ રાશીઓ પર મહેરબાન થશે સૂર્યદેવ, જોઈ લો તમે તો નથી ને

1. મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત કરશે. આ લોકોની આવકમાં વધારો થશે. ધન સંકટ સમાપ્ત થશે. તમારી બચતમાં વધારો થશે. જમીન-મિલકત મળી શકે છે. તમને કોઈ સારા સમાચાર મળશે જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અંગત જીવનમાં સુધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. 2. સિંહ રાશિ બનેલા … Read more

નવરાત્રિ પહેલા આ 4 રાશિઓનું લાખોપતિ બનવાનું સપનું થઈ જશે પૂરું,માં અંબા આ રાશીઓને બનાવી દેશે માલામાલ

આજે મિત્રો તમને કેટલીક રાશિઓની વાત કરવાના છીએ જેઓને આ દરમિયાન ખૂબ સારો લાભ થવાનો છે આ રાશિના લોકોને નવરાત્રી પહેલા આર્થિક રીતે ખૂબ ફાયદો થવાનો છે .અને તેમના પરિવારમાં નવરાત્રી પહેલા આવશે ખુશીઓ રચાયેલા આ મહા સંયોગથી તેમને ધન લાભ થશે . ધંધામાં ખૂબ સારી પ્રગતિ કરી શકશે આ સમય દરમિયાન તેમનો વેપાર ખૂબ … Read more

નવરાત્રિ દરમિયાન કરો આ ઉપાય.બની જશો કરરોડપતિ.પૈસા નો થશે વરસાદ

ભારતીય નવરાત્રીમાં મા અંબે ની લોકો પૂજા અર્ચના કરે છે. આ સાથે જ અંબે માતાને પ્રસન્ન કરવા માટે લોકો અને ઉપાયો કરતા હોય છે. નવરાત્રીમાં માં અંબેની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણા લોકો માં અંબેના વ્રત કરે છે. જ્યારે ઘણા લોકો પૂજા અર્થી કરતા હોય છે. જો તમે નવરાત્રિમાં મા અંબે ની પ્રસન્ન … Read more