આ અઠવાડિયામાં આ 4 રાશિની જિંદગીમાં આવશે ખુશીઓની લહેર

સિંહ રાશિ હાલના સમયે તમારું મન ચિંતિત રહી શકે છે. હાલના સમયે તમારા સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. ગપસપ અને અફવાઓથી દૂર રહો. અસીમ પ્રતિભા હોવા છતાં, હીનતાને કારણે, તે તેની પ્રતિભાના લાભોથી વંચિત રહેશે. હાલના સમયે તમને કોઈ જૂની બીમારીથી રાહત મળી શકે છે. પરિવાર અને મિત્રો સાથે આનંદની પળો વિતાવશો. ધીરજ અને … Read more

આ 6 રાશિઓ ના ધન પ્રાપ્તિ ના બની રહ્યા છે ખુબ પ્રબળ યોગ. સુતેલું ભાગ્ય જાગી ઊઠવાનું છે

મેષ રાશિ મેષ રાશિના લોકોનો સમય ઘણો સારો દેખાઈ રહ્યો છે. તમે કોઈની પાસેથી કંઈક નવું શીખી શકો છો, જે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. લોકો તમારા સારા વર્તનથી પ્રભાવિત થશે. જો કોઈ સંબંધી સાથે કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો તે દૂર થશે. તમારા જીવનની કોઈપણ મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. … Read more

મીન ,મકર અને તુલા રાશિના લોકોને મળશે આ શુભ સમાચાર, જાણીલો તમે પણ…

મીન ,મકર અને તુલા, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાતથી મોટો સંયોગ બનવા જઈઅ રહ્યો છે.આજની રાતથી આ 6 રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આજથી આ રાશિઓ પર દશામાં ની કૃપા બની રહેશે. તમારું જે પણ કાઅનેમ અટક્યું છે તે બધું પૂરું થશે. અચાનક તમને કોઈ સારા સમાચાર મળવાના છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થતાં તમે સારું … Read more

આવતા મહીને રાજાની જેમ જીવન વિતાવશે આ 5 રાશિના જાતકો…

આ લીસ્ટમાં સૌથી પહેલી રાશી છે મેષ રાશી. આવનારા મહિના માં આ રાશી ની કિસ્મત બદલવા જઈ રહી છે. એમની દરેક સમસ્યા નો અંત આવશે. એમને નોકરી અને ધંધા માં ખુબ જ બરકત મળશે. એમનું જીવન બદલી જશે.  જો તમે કોઈ બીઝનેસ આઈડિયા ગોતી રહ્યા છો અને નવો બીઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છો તો … Read more

નવી તિજોરી લેવી પડશે. માં લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોના ઘરે થશે ચારેબાજુથી પૈસાનો વરસાદ

જ્યારે પણ કોઈ પણ 2 કે 3 ગ્રહો એક રાશિમાં હોય છે, ત્યારે તેમના મિલનથી શુભ કે અશુભ યોગ બને છે. 25મી જુલાઈના રોજ બુધ અને શુક્ર વચ્ચે પણ આવી જ મુલાકાત થવાની છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે પોતાની રાશિ બદલતા રહે છે. કેટલીકવાર 2 અથવા વધુ ગ્રહો એક જ ચિહ્નમાં સંક્રમણ કરે … Read more

પુરષોતમ માસ 2023. ક્યાં કામો કરવાથી મળે છે ભગવાન વિષ્ણુની કૃપા. આ માસમાં દાનનું મહત્વ

અધિક માસ જેને પુરષોતમ માસ પણ કહેવાય છે તે 18 જુલાઈ 2023 થી શરૂ થઈ રહ્યો છે, જે 16 ઓગસ્ટ સુધી ચાલશે. આધિક માસને પૂજા અને ભક્તિની દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અધિકામાસનું મહત્વ, નિયમો જાણો.

આ રાશિના જાતકોને મળશે ધન, મહાદેવની કૃપાથી એક જ રાતમાં થશે ધનના ઢગલા.

નમસ્તે મિત્રો , મહાદેવ  થયા છે ખુશ આ રાશિઓ પર વરસાવશે ખાસ આશીર્વાદ.મહાદેવ ની કૃપા દ્રષ્ટિ બની રહેશે. બીઝનેસ માં તમને ભારી નફો મળવાના યોગ બની રહ્યા છે. કોઈ જુનો વાદવિવાદ દુર થઇ શકે છે. આવક માં જોરદાર વધારો થશે. તમારું ભાગ્ય પ્રબળ રહેશે. માનસિક તણાવ દુર રહેશે. તમે પુરા જોશમાં નજર આવી રહ્યા છો. … Read more

અશક્યને શક્ય બનાવો, ૧૯ વર્ષ પછી અધિક માસની વિનાયક ચતુર્થી ના દિવસે આ મંત્રોનો જાપ કરો, બદલશે તમારું ભાગ્ય

એવી ધાર્મિક માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ જલદી પૂર્ણ થાય છે. તેની સાથે આવક અને સૌભાગ્યમાં પણ ઘણો વધારો થાય છે. જો તમે પણ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો વિનાયક ચતુર્થીના દિવસે ભક્તિભાવથી ગણપતિ બાપ્પાની પૂજા કરો. હિંદુ કેલેન્ડર મુજબ, અધિક માસની … Read more

પવિત્ર શ્રાવણ માસમાં કરી નાખો આ કામ. ગરીબી બદલી જશે અમીરીમાં.

શિવપુરાણમાં ભગવાન શિવ અને તેમના જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો જણાવવામાં આવ્યા છે. આ સાથે શિવપુરાણમાં કેટલાક એવા ઉપાય પણ જણાવવામાં આવ્યા છે, જેને અજમાવવાથી વ્યક્તિ જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. શ્રાવણ મહિનામાં આ ઉપાયો અજમાવવાથી વ્યક્તિને અનેક શુભ ફળ મળે છે. શિવપુરાણમાં ભગવાન શિવ સાથે જોડાયેલા અનેક રહસ્યો જણાવવામાં આવ્યા છે. શ્રાવણ … Read more

શુક્રવારની સવાર પડતા જ આ રાશિઓ બની જશે કરોડપતિ લક્ષ્મીજીના આશીર્વાદથી થશે સુખી…

સિંહ –  મ ટ  આ રાશિના લોકો જીવનસાથી જોડે સુખેથી જીવન પસાર કરશે.પ્રેમી અને પ્રેમિકા સાથે મુલાકાત કરશે તેમજ સારો સમય તેમના માટે રહેશે.સ્વાસ્થ્ય તમારું સારું રહેશે.વેપાર અને રોજગાર તમારો સારો રહેશે તેમજ તમારે પીળી વસ્તુઓનું દાન કરવું મહત્વપૂર્ણ સાબિત થશે.બાળકોના અભ્યાસનો પ્રશ્ન હલ થઈ જશે તેમજ આર્થિક રીતે વધુ મજબૂત બનશો. તુલા – ર … Read more